Screenshot 2024 08 07 12 31 23 04 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x801

શેખ હસીનાની પાર્ટીના 20 નેતાની હત્યા

બાંગ્લાદેશમાં હિંસાના કારણે સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. હિંસાનું તાંડવ હજુ પણ શરુ છે. મંગળવારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગ અને તેના સહયોગી પક્ષોના ઓછામાં ઓછા 29 નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં અવામી લીગના 20 નેતાઓ પણ સામેલ છે. આ તમામની હત્યા કરાઇ છે. બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. જમાત-એ-ઈસ્લામીએ પણ આ વાત સ્વીકારી છે.