Screenshot 2024 08 07 12 31 40 29 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x816

10 ઓગસ્ટથી ભાજપની તિરંગા યાત્રા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં 10 ઓગસ્ટથી તિરંગા યાત્રા શરુ કરશે. આ દરમિયાન દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. ગુજરાત ભાજપ પણ 10 તારીખથી તિરંગા યાત્રા શરુ કરશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલના પગલે હર ઘર તિરંગા અભિયાન ચાલ્યું હતું.