Screenshot 2024 07 02 15 48 47 05 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x787

BREAKING: કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો.

ગતરોજ રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીને લઈ હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંસદમાં આપેલા નિવેદનનો મામલો હવે રાજકીય તૂલ પકડી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા આજે વહેલી સવારે અમદાવાદની પ્રદેશ કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા હતા અને કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. હાલ કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે.