Screenshot 2024 05 01 12 55 41 93 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x777

રૂપાલાને મળશે આ સમાજનું સમર્થન.

પુરષોત્તમ રૂપાલાને લઈ ખાસ સમાચાર સામે આવ્યા છે. તેમના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજકોટનો પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં ઉભો રહેશે. 4મેના દિવસે રાજકોટમાં સમગ્ર પાટીદાર સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ઘણા પાટીદાર દિગ્ગજો આવી શકે છે. દરમિયાન કડવા અને લેઉઆ પાટીદાર સમાજના લોકો એકસાથે જોવા મળશે.