Screenshot 2024 07 18 18 07 29 09 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x792

કાળમુખી માખીને લઈ CMએ આપી સૂચના

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને 14 લોકોના મોત થયા છે. આ અંગે આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક આજે મળી હતી જેમાં આરોગ્યપ્રધાન અને સીએમ બેઠકમાં હાજર રહ્યા હતા. CMએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.