નવી દિલ્હી, 08 એપ્રિલઃ Jaipur Serial Blast Case: 2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે ગત શુક્રવારે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. આ ચારેય આરોપી લાઈવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતાં.
#WATCH | Rajasthan: A special court in Jaipur awards life imprisonment to all four accused – Shahbaz Hussain, Sarwar Azmi, Mohammad Saif, and Saifur Rahman in the 2008 Jaipur serial bomb blast.
(Visuals from Special Court in Jaipur) https://t.co/TuYDre8FBu pic.twitter.com/ufaE26l03E
— ANI (@ANI) April 8, 2025
આ પણ વાંચોઃ Tahira Kashyap: એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને 7 વર્ષમાં બીજી વખત થયું બ્રેસ્ટ કેન્સર, વાંચો વિગત
સ્પેશિયલ કોર્ટના જજ રમેશ કુમાર જોષીએ સૈફુરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, અને શાહબાઝ અહમદને જયપુરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે જયપુર બોમ્બ બ્લાસ્ટમાં મળી આવેલા લાઈવ બોમ્બ કેસમાં આ ચારેયને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
🚨 गौर से देखो ये चेहरे…🚨
ये हैं जयपुर सीरियल ब्लास्ट के दोषी शैतान
शाहबाज हुसैन,
सरवर आजमी,
मोहम्मद सैफ
मोहम्मद सैफुर्रहमानइन इस्लामिक आतंकियों ने अपने जिहाद के चलते
13 मई 2008 को इन दरिंदों ने साइकिलों में बम फिट कर 8 धमाके किएजिसमें 71 निर्दोष लोगों के चीथड़े उड़ा… pic.twitter.com/MnbegnIOw1
— Shivam Dixit (@ShivamdixitInd) April 4, 2025
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, આરોપી 15 વર્ષથી જેલમાં છે. જેમાંથી ત્રણને આઠ કેસોમાં નિર્દોષ જાહેર કરાયા હતા. સ્પેશિયલ કોર્ટે આ દલીલોને ફગાવતા મહત્તમ સજા ફટકારવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ JDU Muslim Leaders Resign: જેડીયુના 15 મુસ્લિમ નેતાઓએ એકસાથે રાજીનામા આપ્યા, જાણો શું છે મામલો?

