Screenshot 2024 06 29 11 07 16 61 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x807

સાળંગપુરધામમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 28-06-2024ને શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓંને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ હૃદયપ્રકાશસ્વામી તેમજ શ્રી નારાયણમુનીસ્વામી દ્વારા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી કરવામાં આવ્યુ હતું.