Screenshot 2024 06 22 10 54 28 30 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x805

અટલ સેતુ પર કોઈ તિરાડ નથી: ફડણવીસ

મુંબઈના અટલ સેતુ બ્રિજમાં પડેલી તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના દાવા બાદ હવે ભાજપે આના પર પલટવાર કર્યો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે X પર લખ્યું કે અટલ સેતુમાં કોઈ તિરાડ નથી અને ન તો અટલ સેતુને કોઈ ખતરો છે. આ તસવીર એપ્રોચ રોડની છે. એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણાનો સહારો લઈને ‘તિરાડ’નો એક લાંબો પ્લાન બનાવ્યો છે.