સાકર ખાવાથી ડિપ્રેશન દૂર થાય છે. તમે શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે સાકર ખાઈ શકો છો.
જે લોકોને થાકની ફરિયાદ હોય તેઓએ દૂધમાં સાકર મિક્ષ કરીને પીવું જોઈએ.
મોઢામાં છાલા હોય તો ઈલાયચી પાવડર સાથે સાકર ખાઓ.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ દૂધની માત્રા વધારવા માટે સાકર ખાવી. તેનાથી એનિમિયા પણ દૂર થાય છે.

