બળાત્કારના કેસના 6 આરોપીઓને કોર્ટ તરફથી સજા આપવામાં આવી છે. રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, છેલ્લા આઠ દિવસમાં કોર્ટ તરફથી કુલ પાંચ ગુનાઓમાં સજા અપાઈ છે અને છ આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે.આ પ્રકારના કેસોમાં પોલીસ ઝડપી ચાર્જશીટ કરે તેવી પણ ટકોર હર્ષ સંઘવીએ કરી હતી.

