Screenshot 2024 06 28 10 37 59 13 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x796

નંબી નારાયણ જાસૂસી કેસમાં 5 સામે ચાર્જશીટ દાખલ.

વર્ષ-1994માં ઈસરો જાસૂસી કેસમાં CBIએ પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. અવકાશ વૈજ્ઞાનિક નંબી નારાયણને કથિત રીતે ફસાવવા તિરુવનંતપુરમની એક કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરાઈ છે. બુધવારે જણાવ્યું કે હજી એ નથી જાણી શકાયું કે કયા લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. જણાવી દઈએ કે, લાંબી કાયદેસરની લડાઈ અને તપાસ બાદ નંબી નારાયણને CBIએ નિર્દોષ જાહેર કર્યા હતા.