Screenshot 2024 07 22 16 26 01 56 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x772

દહેજના લોભીઓએ કન્યાનો જીવ લીધો

ઔરંગાબાદમાં દહેજ માટે હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે લગ્નના આઠમા દિવસે પરિણીતાની તેના પતિ અને સાસરિયાઓએ હત્યા કરી નાખી હતી. આ પછી તેણે પરિણીતાના માતા-પિતાના ઘરે ફોન કરીને કહ્યું કે, તેની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, પરિણીતાએ તેના સાસરિયાઓ દ્વારા કરવામાં આવતા ત્રાસ અંગે તેના પરિવારજનોને અગાઉથી જ જણાવ્યું હતું. હાલ આરોપી સાસરિયાઓ ફરાર છે. અને પોલીસ તેમને શોધમાં લાગી ગઈ છે.