Screenshot 2024 05 02 18 22 39 44 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x789

ગુજરાતમાં પ્રચાર કરશે પૂર્વ સીએમ ગેહલોત

લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી છે. ચૂંટણી પ્રચારમાં પાર્ટીઓએ તેમના દિગ્ગજોને મેદાને પ્રચાર માટે ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રચાર માટે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત ગુજરાત આવશે. તેમણે PM મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘મોદી કોંગ્રેસના ખોટા મેનિફેસ્ટોનો પ્રચાર કરે છે. ભાજપને તેની હારનો ડર છે. રાજસ્થાનમાં ડબલ ડિજિટ પર કોંગ્રેસ જીતશે’.