નવી દિલ્હી, 05 સપ્ટેમ્બરઃ Nitin Gadkari: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ બુધવારે ટુ-વ્હીલર ઉત્પાદકોને વાહન ખરીદનારાઓને ડિસ્કાઉન્ટ અથવા વ્યાજબી દરે હેલ્મેટ આપવા વિનંતી કરી હતી.
📍𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊
Safety 2024 – 15th International Conference on Injury Prevention and Safety Promotion pic.twitter.com/BaO9wgpiSn
— Nitin Gadkari (@nitin_gadkari) September 4, 2024
નીતિન ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, હેલ્મેટ ન પહેરવાને કારણે અનેક લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.
📍𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊 | Addressing Safety 2024 – 15th International Conference on Injury Prevention and Safety Promotion
https://t.co/YL9YGs4cAU— Nitin Gadkari (@nitin_gadkari) September 4, 2024
આ પણ વાંચોઃ The Lady Killer: 2023માં અર્જુન કપૂરની 45 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ હવે જોઇ શકશો મફત- વાંચો વિગત
ઉલ્લેખનીય છે કે, 2022માં માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા. ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, હેલ્મેટ ન પહેરવાને કારણે ઘણા લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.

