*તા. ૧૪ એપ્રિલના રોજ કુમકુમ મંદિર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે.* – *ડાયાબીટીસ – ઈ.સી.જી જેવા અનેક રીપોર્ટ ફ્રી કરી આપવામાં આવશે. – સાધુ પ્રેમવત્સલદાસજી*
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર આરોગ્ય સહાય કેન્દ્ર અને કેર એન્ડ ક્યોર […]


