Screenshot 2024 07 02 15 47 59 30 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x651

ભારતની બહુમતી લઘુમતી બની જશે’

અલાહાબાદ હાઈકોર્ટે ધાર્મિક સભાઓમાં ધર્મ પરિવર્તનના ચાલતા ખેલ ઉપર ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે કલમ 25માં ધર્મ પરિવર્તનની કોઈ જોગવાઈ નથી. દેશમાં SC/ST અને આર્થિક રીતે નબળા લોકોનું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે. જો ધાર્મિક સભાઓમાં લોકોને પૈસાની લાલચ આપીને આવું ચાલુ રહેશે તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે. ધર્મ પરિવર્તન કરતી સભાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.