Screenshot 2024 06 05 12 52 58 32 0e31a5c608e4b9b2cbc5d36598ab48db3

મોદીના 7 મંત્રી અને 20 સાંસદો હાર્યા.

2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના 11 મંત્રીઓ યુપીમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી 7 ચૂંટણી હારી ગયા છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને કારમી હાર મળી છે. મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, લખીમપુર ખેરીથી અજય મિશ્રા ટેની, ચંદૌલીથી મહેન્દ્ર નાથ પાંડે, જાલૌનથી ભાનુ પ્રતાપ વર્મા, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ અને મોહનલાલગંજથી કૌશલ કિશોર પણ ચૂંટણી હાર્યા. 20 સાંસદોને પણ ચૂંટણીમાં હાર મળી.